#Zee24Kalak VIKAS SAPTAH: Ahmedabadના Riverfront ખાતે PM Modiને લખેલા પત્રોની ઝાંખી રાખવામાં આવી
VIKAS SAPTAH: Ahmedabadના Riverfront ખાતે PM Modiને લખેલા પત્રોની ઝાંખી રાખવામાં આવી
VIKAS SAPTAH: Ahmedabadના Riverfront ખાતે PM Modiને લખેલા પત્રોની ઝાંખી રાખવામાં આવી
#gujarat #ahmedabad #news
હાલમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. ત્યારે પીએમ મોદીની સરકારને 24 વર્ષ પૂર્ણ થતાં મોદી સરકારે કરેલા પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે… ત્યારે તેને લઈને ગુજરાતભરમાંથી પીએમ મોદીને આભાર વ્યક્ત કરતા પત્રો લખવામાં આવ્યા છે.. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે લખેલા પત્રોની ઝાંખી રાખવામાં આવી છે.. ત્યારે આ પત્રોની ઝાંખી નિહાળવા માટે મોટી સંખ્યામાં અમદાવાદ અને ગુજરાતભરમાંથી શાળાના બાળકો સહિતના લોકો મુલાકાત લઈ રહ્યા છે.. તેમજ પત્ર લખીને આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/5NkMRH3
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/wCI7TXi
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信