#Zee24Kalak Vav Tharadમાં Rabari, Thakor બાદ હવે આંજણા મારવાડી ચૌધરી સમાજે પણ બનાવ્યું સામાજિક બંધારણ

Vav Tharadમાં Rabari, Thakor બાદ હવે આંજણા મારવાડી ચૌધરી સમાજે પણ બનાવ્યું સામાજિક બંધારણ
Vav Tharadમાં Rabari, Thakor બાદ હવે આંજણા મારવાડી ચૌધરી સમાજે પણ બનાવ્યું સામાજિક બંધારણ
#gujarat #vavtharad #news
વાવ–થરાદ પંથકમાં રબારી, ઠાકોર બાદ હવે આંજણા મારવાડી ચૌધરી સમાજે પણ પોતાનું બંધારણ બનાવ્યું છે…રાજેશ્વર ધામ ચાગડા ખાતે એક જાજમ-એક રિવાજના સૂત્ર સાથે નવા સામાજિક બંધારણને સર્વસંમિતથી આખરી ઓપ અપાયો…..લગ્ન પ્રસંગે મર્યાદિત ખર્ચ અને મહેમાન, DJ અને વ્યસન પર પ્રતિબંધ મૂકાયો…સાથે જ મરણ પ્રસંગે સાદગીપૂર્ણ વિધિ, જન્મ અને અન્ય પ્રસંગોમાં દેખાવ ટાળવાની સૂચના પણ અપાઈ છે… મહંતશ્રી 108 દયારામજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સમાજના આગેવાનોએ બંધારણ અમલમાં મૂકવાનો દૃઢ સંકલ્પ લીધો છે..
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/YAG4xWw
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/ivwLReb
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信