#Zee24Kalak Surat: સરકારે ઘઉં અને ખાંડના નિકાસને મંજૂરી આપી, મહત્વના નિર્ણયથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે
Surat: સરકારે ઘઉં અને ખાંડના નિકાસને મંજૂરી આપી, મહત્વના નિર્ણયથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે
કેન્દ્ર સરકારે ઘઉં અને ખાંડના નિકાસને મંજૂરી આપી, મહત્વના નિર્ણયથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે
#gujarat #surat #news
કેન્દ્ર સરકારે દેશમાં પૂરતા જથ્થાને ધ્યાને રાખી 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે.
આ નિર્ણયથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે અને ખેડૂતોને તેમના પાકના પૂરતા અને યોગ્ય ભાવ મળી રહેશે.
સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારના આ નિર્ણયને આવકારી ખેડૂત હિતલક્ષી ગણાવ્યો છે.
દેશમાં FCI પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં 182 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખાદ્યાન્ન સુરક્ષા જળવાઈ રહેશે.
ચાલુ વર્ષે રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર વધીને 334.14 લાખ હેક્ટર થતાં ઉત્પાદનમાં પણ જંગી વધારાની અપેક્ષા છે.
ખાંડની નિકાસ માટે સરકારે અગાઉ મંજૂર કરેલા 15 લાખ ટન ઉપરાંત વધુ 5 લાખ ટન નિકાસની છૂટ આપી છે.
નિકાસથી બજારમાં સ્ટોકનું રોટેશન વધશે અને પાકના આગમન સમયે ખેડૂતોએ ભાવ ઘટવાના ડરે ઉતાવળે વેચાણ નહીં કરવું પડે.
બાઈટ :- જયેશ દેલાડ, ખેડૂત આગેવાન સુરત
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/YAG4xWw
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/ivwLReb
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信