#Zee24Kalak Surat: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR Patilએ પ્રચારનો પ્રારંભ કર્યો, કાર્યકરો જનસેવા સંકલ્પ લેવડાવ્યો



Surat: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR Patilએ પ્રચારનો પ્રારંભ કર્યો, કાર્યકરો જનસેવા સંકલ્પ લેવડાવ્યો
Surat: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR Patilએ પ્રચારનો પ્રારંભ કર્યો, કાર્યકરો જનસેવા સંકલ્પ લેવડાવ્યો
#sthanikswarajyaelection #localbodyelection #gujarat #news #surat #bjp

સુરત શહેરમાં ચૂંટણીને મુદ્દે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પ્રચંર પ્રચારનો પ્રારંભ કર્યો છે….ભાજપના કાર્યકરો અને નેતાઓએ જનસેવા સંકલ્પ લેવડાવ્યો…. 120 જેટલા કોર્પોરેટરોને લઈને બંધ કતારમાં ઉપસ્થિત રાખી આ સંકલ્પ લેવડાવ્યો…. સુરત શહેરના ધારાસભ્યો સાંસદો સહિત તમામ પૂર્વક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં.. આ કાર્યક્રમે સુરતના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો છે અને વિરોધી છાવણીઓમાં હલચલ મચાવી દીધી છે…

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/T4vzmy6

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/ASQNuag

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak Mehsanaમાં BJPનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતનો દાવો કર્યો

Next post

#Zee24Kalak પ્રસિદ્ધ ગાયીકા આશા ભોંસલેનું 92 વર્ષની વયેનું નિધન, આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે અંતિમ સંસ્કાર

コメントを送信