#Zee24Kalak Suratમાં Navratriના આયોજકોએ આપવું પડશે સોગંદનામું, કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકોની રહેશે
Suratમાં Navratriના આયોજકોએ આપવું પડશે સોગંદનામું, કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકોની રહેશે
Suratમાં Navratriના આયોજકોએ આપવું પડશે સોગંદનામું, કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકોની રહેશે
#gujarat #surat #navratri #news
સુરત શહેરમાં નવરાત્રિ આયોજકોએ આપવું પડશે સોગંદનામું—
300ના સ્ટેમ્પ પર સોગંદનામું આપવું પડશે–
કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકોની રહેશે–
ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી–
આયોજકોને ગરબા કરવા આવનાર લોકોની યાદી રાખવી પડશે–
નવરાત્રિના આયોજન માટે તડામાર તૈયારીઓ–
મંડપ અને કામચલાઉ બાંધકામ મામલે ફાયર વિભાગ હરકતમાં–
આગ-અકસ્માતની ઘટના નિવારવા આયોજકોએ 300ના સ્ટેમ્પ પર સોગંદનામું લખીને આપવું પડશે–
નોટરી કરાવીને ફાયર વિભાગની NOC લેવી પડશે–
ફાયર NOC મેળવવા ગુજરાત સરકારની વેબસાઈટ અરજી કરી ફાયર અભિપ્રાય મેળવવો ફરજિયાત રહેશે
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/LmESiwW
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/ZV4NTmK
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信