#Zee24Kalak Sthanik Swarajyaની ચૂંટણીમાં AIMIMના ફોર્મ રદ કરવા માગ, સામાજિક કાર્યકર ઈરફાન શેખે કરી અરજી



Sthanik Swarajyaની ચૂંટણીમાં AIMIMના ફોર્મ રદ કરવા માગ, સામાજિક કાર્યકર ઈરફાન શેખે કરી અરજી
Sthanik Swarajyaની ચૂંટણીમાં AIMIMના ફોર્મ રદ કરવા માગ, સામાજિક કાર્યકર ઈરફાન શેખે કરી અરજી
#sthanikswarajyaelection #localbodyelection #gujarat #news #AIMIM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMના ફોર્મ રદ કરવા માગ —

રાજ્ય ચૂંટણી પંચને સામાજિક કાર્યકર ઈરફાન શેખે કરી અરજી —

પક્ષના ઉમેદવાર સાથે 10 ટેકેદાર અને 10 દરખાસ્ત મુકનાર હોવા જરૂરી —

AIMIMના ઉમેદવારોએ 1 ટેકેદાર અને 1 દરખાસ્તથી ફોર્મ ભર્યા —

AIMIMના ઉમેદવારોએ નિયમનું પાલન ન કર્યું હોવાનો દાવો —

રાજ્ય ચૂંટણી પંચે 2 દિવસ પહેલા AIMIMને માન્યતા પ્રાપ્ત પક્ષના લીસ્ટમાં મૂક્યું —

ચૂંટણી પંચ કાલે AIMIMના ઉમેદવારોના ફોર્મ નહીં કરે તો કાયદાકીય લડાઈની તૈયારી —

ગુજરાતમાં ચૂંટણી લડતા પક્ષોને રજૂઆત કરીશું કે તેઓ હાઈકોટમાં અપીલ કરે —

ગુજરાતની રાજ્યકક્ષાની પાર્ટી બનવા માટે 6 ટકા મત અથવા બે ધારાસભ્ય અથવા એક સાંસદ હોવા જરૂરી —

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/T4vzmy6

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/ASQNuag

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信