#Zee24Kalak RSS સરસંઘચાલક મોહન ભાગવતે ગુજરાતની મુલાકાત દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે કરી મુલાકાત

RSS સરસંઘચાલક મોહન ભાગવતે ગુજરાતની મુલાકાત દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે કરી મુલાકાત
RSS સરસંઘચાલક મોહન ભાગવતે ગુજરાતની મુલાકાત દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે કરી મુલાકાત
#RSS #MohanBhagwat #vadtalswaminarayanmandir #gujarat #news
RSS સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી. મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન કર્યા અને સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત કરી. દર્શન કર્યા બાદ તેમણે મંદિર પરિસરમાં આવેલા અક્ષર ભુવન અને હરિ મંડપની પણ મુલાકાત લીધી હતી. તેમણે આ સ્થળોના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ વિશે જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યું.. કાર્યક્રમમાં Z 24 કલાકના એડિટર દીક્ષિત સોની પણ હાજર રહ્યા,,, ત્યારે Z 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત પણ કરી તેજમ Z 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંતો સાથે પણ મુલાકાત કરી….
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/UMCmnJI
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/Zx87Suf
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信