#Zee24Kalak Rajkotના જસદણ પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો,મગફળી વેચવા માટેનું રજિસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવ્યા
Rajkotના જસદણ પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો,મગફળી વેચવા માટેનું રજિસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવ્યા
Rajkotના જસદણ પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો,મગફળી વેચવા માટેનું રજિસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવ્યા
#gujarat #rajkot #news
રાજકોટના જસદણ પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો છે…ટેકાના ભાવે મગફળી વેચવા માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવ્યા,,સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળી પાક ન હોવાથી રજિસ્ટ્રેશન રદ થયું છે તેવા મેસેજ આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા…ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં રજિસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે…સેટેલાઈટની ભૂલના કારણે ખેડૂતો ભોગ બનતા હોવાનો આક્ષેપ લાગ્યો છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/1Ag3XmO
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/hlDFJwA
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信