#Zee24Kalak Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR Patilએ 44.65 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું
Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR Patilએ 44.65 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું
Navsari: CR Patilએ 44.65 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું
#gujarat #navsari #crpatil
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે નવસારીમાં વિકાસની ગતિ તેજ બની છે. ,,નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા આજે નવસારીને 44.65 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોની સોગાદ આપવામાં આવી હતી. વર્ષોથી પડતર એવી કાછીયાવાડી ઓવરબ્રિજની માંગ આજે પૂર્ણ થઈ છે,,. જેનાથી હજારો ગ્રામજનોને ચોમાસામાં પડતી હાલાકીનો અંત આવશે. આ સાથે જ શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/CtSHh2r
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/HQLqgsD
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信