#Zee24Kalak Navsariમાં વાવઝોડાના લીધે થયેલાં નુકસાનીનું વળતર આપવા માટે MLA Anant Patelએ આંદોલનની કરી શરૂઆત

Navsariમાં વાવઝોડાના લીધે થયેલાં નુકસાનીનું વળતર આપવા માટે MLA Anant Patelએ આંદોલનની કરી શરૂઆત
Navsariમાં વાવઝોડાના લીધે થયેલાં નુકસાનીનું વળતર આપવા માટે ઘારાસભ્ય અનંત પટેલે આંદોલનની કરી શરૂઆત
#gujarat #navsari #news

નવસારીના વાંસદા અને ચીખલી તાલુકામાં આવેલા વાવઝોડાના લીધે થયેલી નુકસાનીનું વળતર આપવા માટે વાંસદાના ઘારાસભ્ય અનંત પટેલે આજથી આંદોલનની શરૂઆત કરી છે…કુદરતી હોનારતમાં મદદ કરો અને ઘર દીઠ પાંચ લાખની સહાય આપોના પોસ્ટર દર્શાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો…વાવાઝોડાથી વાંસદાના સીણધઈ તેમજ આજુબાજુના પાંચ ગામ તેમજ ચીખલી તાલુકના 24 ગામને વાવાઝોડાની અસર થઈ હતી…જેના લીધે મોટાપાયે નુકસાન થયું હતું…

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/4brxBmJ

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/2xhLEy9

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信