#Zee24Kalak Junagadh: Mansukh Mandaviyaએ વરસાદી પાણી ભરાવાના ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું



Junagadh: Mansukh Mandaviyaએ વરસાદી પાણી ભરાવાના ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
Junagadh: કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviyaએ વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
#gujarat #junagadh #news

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી, તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જુદા જુદા ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ -૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફુલરામા ગામ નજીક પણ પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/3hHi5Xm

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/MpH5eZY

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak Aravalliમાં રાષ્ટ્રીય ત્રિવેદી મેવાડા સમાજની બેઠક યોજાઈ, સમાજને સંગઠિત કરવાનો ઉદ્દેશ પર ભાર મૂકાયો

Next post

#Zee24Kalak સાબરકાંઠા: ચિઠોડા પોલીસની મોટી બેદરકારી; પોલીસ સ્ટેશનમાંથી જ પ્રોહિબિશનનો આરોપી ફરાર

コメントを送信