#Zee24Kalak Junagadh: ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જેવા દ્રશ્યો, Maha Shivratri મેળાની તૈયારીઓ પૂરજોશમાં
Junagadh: ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જેવા દ્રશ્યો, Maha Shivratri મેળાની તૈયારીઓ પૂરજોશમાં
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જેવા દ્રશ્યો… જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં
#gujarat #junagadh #mahashivratri #news
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જેવા દ્રશ્યો…જ્યાં જોવા મળે છે તેવા જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે..ત્યારે હાલ વહીવટી તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે…મેળામાં આવતા ભાવિકો માટે ઉતારા, અન્નક્ષેત્રો, પીવાનું પાણી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.. હાલ ભવનાથ મંદિરને સુશોભિત કરીને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે..સાથે જ મૃગીકાંડ આસપાસ જૂનું સ્ટ્રક્ચર હટાવીને ખુલ્લું કરી દેવાયું…જેથી શાહી સ્નામ વખતે થતી ભીડની સમસ્યા હળવી બનશે… મંદિર પર 50 કિલોનો નવો ધ્વજા દંડ પણ સ્થાપિત કરાયો છે… તો ભવનાથ સુધી તમામ દીવાલો પર ધાર્મિક ચિત્રો પણ આલેખાયા છે…..
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/SpDsc7I
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/wOBDJC5
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信