#Zee24Kalak Junagadhના ખેડૂતે કંટોલાની ખેતીમાં અદ્ભુત સફળતા મેળવી, વીઘે 40 હજારના ખર્ચ સામે 1.5 લાખનો નફો થયો
Junagadhના ખેડૂતે કંટોલાની ખેતીમાં અદ્ભુત સફળતા મેળવી, વીઘે 40 હજારના ખર્ચ સામે 1.5 લાખનો નફો થયો
Junagadhના ખેડૂતે કંટોલાની ખેતીમાં અદ્ભુત સફળતા મેળવી, વીઘે 40 હજારના ખર્ચ સામે 1.5 લાખનો નફો થયો
#gujarat #junagadh #news
જૂનાગઢના માંગરોળના ખેડૂતે બાજરી, ઘઉં અને મગફળી જેવા પરંપરાગત પાકની ખેતી છોડીને કંટોલાની ખેતીમાં અદ્ભુત સફળતા મેળવી છે…આ ખેતીમાં વીઘે 40 હજારના ખર્ચ સામે 1.5 લાખનો નફો થયો…કંટોલાને આયુર્વેદમાં ‘સુપરફૂડ’ માનવામાં આવે છે અને તેની દેશ-વિદેશમાં પણ મોટી માંગ છે…એક વીઘે 3000 કિલો સુધીનું ઉત્પાદન મેળવીને 4,250 પ્રતિ મણ સુધીના ભાવ મળ્યા…ઉલ્લેખનીય છે કે માંગરોળના 10 થી 12 ગામના ખેડૂતો મોટા બજારોમાં વેચાણ કરે છે અને સારી આવક મેળવે છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/5RM7n8z
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/RNYSvhd
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信