#Zee24Kalak Gujaratમાં હડકવા ફેલાવતા પશુઓથી સાવધાન! રેબીઝ ફેલાવનારા પ્રાણીઓ નખ મારે તો પણ થઈ શકે મૃત્યુ

Gujaratમાં હડકવા ફેલાવતા પશુઓથી સાવધાન! રેબીઝ ફેલાવનારા પ્રાણીઓ નખ મારે તો પણ થઈ શકે મૃત્યુ
Gujaratમાં હડકવા ફેલાવતા પશુઓથી સાવધાન! રેબીઝ ફેલાવનારા પ્રાણીઓ નખ મારે તો પણ થઈ શકે મૃત્યુ
#gujarat #news #rabbies

જો તમે પશુ પ્રેમીઓ હોવ કે પાલતુ પ્રાણી રાખવાના શોખીન હોવ તો સાવધાન રહે જો.. કારણ કે પ્રાણીઓના નખ વાગવાથી પણ માણસો મરી રહ્યા છે. જી. હાં.. શ્વાન કરડે તો જ હડકવા થાય એ વાત તો સાચી જ છે પણ શ્વાન નખ મારી દે તો પણ હડવા થઈ જાય છે અને હડકવા થયા બાદ મનુષ્યના પ્રાણ છેલ્લે જતા જ રહે છે. જો કે મહત્વની વાત એ છે કે લોકો સમજી રહ્યા છે કે કૂતરાના કરડવાથી હડકવો થાય છે પરંતુ એવું નથી. નૅશનલ રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર ભારતમાં હડકવા ફેલાવતાં પ્રાણીઓની યાદી લાંબી છે. આ ગાઇડલાઇન અનુસાર રેબીઝ ફેલાવવામાં કૂતરાં છે, જ્યારે બિલાડી, વાંદરા, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, રીંછ, ગધેડો, ભૂંડ, ઘોડા, ઊંટ, શિયાળ વગેરે પ્રાણીઓના કરડવાને કારણે પણ રેબીઝ એટલે કે હડકવા ઊપડી શકે છે.પ્રાણીઓ કરડે કે નખ મારે તો તરત જ હૉસ્પિટલ જવું અને સારવાર લેવી જોઈએ. ગાઇડલાઇન અનુસાર વૅક્સિન લેવાની તેમજ ઇમ્યુનોગ્લોબુલીન ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/JCYinqs

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/cRrt7f6

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信