#Zee24Kalak Gandhinagarમાં સ્થિત પંચદેવ મંદિરનું થશે Redevelopment, મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે,



Gandhinagarમાં સ્થિત પંચદેવ મંદિરનું થશે Redevelopment, મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે,
Gandhinagarમાં સ્થિત પ્રસિદ્ધ પંચદેવ મંદિરનું થશે Redevelopment, મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે
#gujarat #gandhinagar #news

ગાંધીનગરમાં સેક્ટર-22 સ્થિત પ્રસિદ્ધ પંચદેવ મંદિરનું થશે રિડેવલપમેન્ટ,,, રાજ્યના મુખ્યમંત્રીઓ જ્યા દર્શન કરીને કરે છે નવા વર્ષની શરૂઆત,,, મહાનગરપાલિકાએ મંદિર સંકુલના વિકાસનો પ્રોજેક્ટ હાથ ધરાશે,,, મંદિરના મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે,,, સંપૂર્ણ સંકુલને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાશે…..મંદિર પરિસરમાં ભવ્ય પ્રવેશદ્વાર અને ગાર્ડન બનાવાશે…..દર્શનાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા અને ફુવારા ઉભા કરાશે….સત્સંગ હોલ અને ટ્રસ્ટીઓ માટે ઓફિસ સુવિધા વિકસાવવામાં આવશે…….સંકુલમાં આવેલા 24 નાના મંદિરોનું શિફ્ટિંગ કરાશે…..રિડેવલપમેન્ટથી પંચદેવ મંદિર સંકુલને મળશે નવી ઓળખ.Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/DR8umg5

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/ReIq5aT

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信