#Zee24Kalak Anand: વ્હેરાખાડી પાસે મહીસાગર નદીમાં પાણી વધ્યું, તાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ ગઈ
Anand: વ્હેરાખાડી પાસે મહીસાગર નદીમાં પાણી વધ્યું, તાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ ગઈ
Anand: વ્હેરાખાડી પાસે મહીસાગર નદીમાં પાણી વધ્યું, તાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ ગઈ
#anand #gujarat #news
વણાકબોરી વિયર પરથી સવા લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે…આણંદની વ્હેરાખાડી પાસે મહીસાગર માતાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ ગઈ,,આ સાથે હાથિયો પથ્થર પણ જળમગ્ન થયો છે…છેલ્લા ચાર દિવસમાં બીજી વાર મહીસાગર માતાનું મંદિર જળમગ્ન થયું છે..તો મહીસાગર મંદિર તરફ જતો RCC રોડ પણ પાણીથી તરબોળ થયો છે…નદી કાંઠે વેપાર ધંધો કરતા લોકોના છાપરામાં પૂરના પાણી ઘૂસ્યા ગયા…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/WASCM5Y
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/VKFINvf
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信