#Zee24Kalak Ahmedabad: માણેકબાગ વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને ઉકેલવા માટે AMC કામે લાગી



Ahmedabad: માણેકબાગ વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને ઉકેલવા માટે AMC કામે લાગી
Ahmedabad: માણેકબાગ વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને ઉકેલવા માટે AMC કામે લાગી

#gujarat #ahmedabad #news

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં માત્ર એક જ ઈંચ વરસાદમાં પાણી
ભરાઈ જવાની સમસ્યાને ઉકેલવા માટે મહાનગર પાલિકા કામે લાગી છે. AMC
હવે માણેકબાગથી ધરણીધર ફ્લાયઓવરથી અંજલિ બ્રિજ થઈને સાબરમતી
નદી સુધી 75 કરોડ રૂપિયાના ખર્ચે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 1800
મિલિમીટર વ્યાસની વિશાલ સ્ટોર્મ વોટર લાઈન નાખશે.

આ ઉપરાંત AMCની વોટર સપ્લાય કમિટીની બેઠકમાં વધુ એક નિર્ણય કરવામાં
આવ્યો છે પાણીની સુવિધા વધારવા અંગે. અમદાવાદમાં વધતી જતી વસ્તી
અને નિરંતર વિકસતા જતા નવા વિસ્તારોમાં પાણીની માંગને પહોંચી વળવા
AMC તંત્ર વધારાનો 1 હજાર MLA પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય
તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારશે. સાથે જ વોટર ડિસ્ટ્રીબ્યુશન
સેન્ટરની સંખ્યા પણ વધારવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/ra6U7cd

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/pSGPsoT

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信