#Zee24Kalak Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી



Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી
Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી
#gujarat #ahmedabad #news

અમદાવાદના ન્યુ વસ્ત્રાલમાં આવેલ વેદાંત સ્કાયલાઈનના રહીશોએ નારાજગી વ્યક્ત કરી છે… પાંચ વર્ષથી વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ બોર્ડ લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે… કોઈપણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ ન લેવો તેવા બેનરો લગાવ્યા છે.. સાથે જ 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યો ન થયા હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરશે….ત્યારે તમામ રહીશોને ઝી 24 કલાકની ટીમે મતદાન કરવા માટે અપીલ કરી છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/T4vzmy6

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/ASQNuag

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信