#Zee24Kalak Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી

Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી
Ahmedabad: પાંચ વર્ષથી ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી
#gujarat #ahmedabad #news
અમદાવાદના ન્યુ વસ્ત્રાલમાં આવેલ વેદાંત સ્કાયલાઈનના રહીશોએ નારાજગી વ્યક્ત કરી છે… પાંચ વર્ષથી વિસ્તારમાં કામગીરી ન થતા રહીશોએ બોર્ડ લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે… કોઈપણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ ન લેવો તેવા બેનરો લગાવ્યા છે.. સાથે જ 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યો ન થયા હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરશે….ત્યારે તમામ રહીશોને ઝી 24 કલાકની ટીમે મતદાન કરવા માટે અપીલ કરી છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/T4vzmy6
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/ASQNuag
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信