#Zee24Kalak Ahmedabad: સાણંદમાં નિર્વાણા ગ્રીન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન

Ahmedabad: સાણંદમાં નિર્વાણા ગ્રીન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
Ahmedabad: સાણંદમાં નિર્વાણા ગ્રીન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
#gujarat #ShankarsinhVaghela #liqour #news
મુંબઈથી એક પરિવાર લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવા આવ્યો હતો
પરિવારને ગુજરાતમાં દારૂબંધીની પુરી માહિતી નહોતીઃ શંકરસિંહ
ગુજરાત સરકાર યુવાન છોકરા-છોકરીઓની આબરું શું કામ બરબાદ કરે છેઃ શંકરસિંહ
દારૂની પાર્ટીમાંથી પકડાયેલ લોકો પર આખી જિંદગી ડાઘ રહેવાનોઃ શંકરસિંહ
સરકાર મહેરબાની કરી આવી નીતિનો ત્યાગ કરેઃ શંકરસિંહ
દારૂબંધીની નીતિ સંપૂર્ણરીતે અમલમાં આવવાની નથીઃ શંકરસિંહ
કોઈની આબરૂ પર હાથ મારવાની નકામી કોશિશ ન કરવી જોઈએઃ શંકરસિંહ
આ કોઈ મર્ડર, લૂંટફાટ કે દુષ્કર્મનો કેસ છે?: શંકરસિંહ
દુષ્કર્મના કેસવાળા જોડે તો ભાજપવાળા ફોટા પડાવીને સન્માન કરે છેઃ શંકરસિંહ
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/cxN7koy
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/OeiGFKk
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信