#Zee24Kalak Ahmedabadમાં સાબરમતી નદીમાં વધુ પાણી છોડાઈ શકે, AMCના 12 વિસ્તાર, જિલ્લાના 28 ગામો અલર્ટ પર

Ahmedabadમાં સાબરમતી નદીમાં વધુ પાણી છોડાઈ શકે, AMCના 12 વિસ્તાર, જિલ્લાના 28 ગામો અલર્ટ પર
Ahmedabadમાં સાબરમતી નદીમાં વધુ પાણી છોડાઈ શકે, AMCના 12 વિસ્તાર, જિલ્લાના 28 ગામો અલર્ટ પર
#monsoon #monsoon2025 #heavyrains #rainingujarat #rainnews #gujaratrains #rain

અમદાવાદમાં સાબરમતી નદીમાં વધુ પાણી છોડાઈ શકે—

હાલ વાસણા બેરેજના 13 દરવાજા ખોલી પાણીનો કરાઈ રહ્યો છે નિકાલ–

ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી રહેલા વરસાદની અમદાવાદમાં અસર–

ધરોઈ, સંત સરોવરમાંથી સાબરમતીમાં છોડાઈ શકે પાણી–

પાણી છોડવામાં આવતા તંત્ર અલર્ટ મોડ પર–

AMCના 12 વિસ્તાર, જિલ્લાના 28 ગામો અલર્ટ પર–

દરેક અધિકારીને હેડક્વાર્ટરમાં જ રહેવા સૂચના–

તમામ વિભાગોને અલર્ટ કરવામાં આવ્યા

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/or10xTz

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/ylVs8oR

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak નાના બાળકો સહિત સૌ કોઈ માનતા પૂરી કરવા અંબાજી પહોંચ્યા, કોઈએ આંખે પાટા બાંધ્યા તો કોઈએ કર્યા દંડવત

Next post

#Zee24Kalak Vadodara શહેરના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, હજુ પણ વિશ્વામિત્રી નદીની સપાટીમાં થશે વધારો

コメントを送信