#Zee24Kalak Ahmedabadમાં આત્મવિલોપન કરનાર મહિલાનું મોત થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ
Ahmedabadમાં આત્મવિલોપન કરનાર મહિલાનું મોત થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ
Ahmedabadમાં આત્મવિલોપન કરનાર મહિલાનું મોત થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ
#gujarat #ahmedabad #news
અમદાવાદના જશોદાનગરમાં આત્મવિલોપન કરનાર મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું,,મહિલાનું મોત થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો,,આજે જશોદાનગરમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો…સ્થાનિકોની એક જ માંગ છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે,,ઉલ્લેખનીય છે કે એસ્ટેટ વિભાગની ટીમ દુકાનનું ડિમોલેશન કરવા માટે આવી હતી આ દરમિયાન મહિલાએ જ્વલંતશીલ પદાર્થ પોતાના પર છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.જો કે મહિલા ગંભીપ રીતે દાઝી જતાં મોત થયું છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/BYFP2eC
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/GtRdJOS
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信