#Zee24Kalak Ahmedabadના સીતાપુરમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત, બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લવાયા



Ahmedabadના સીતાપુરમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત, બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લવાયા
Ahmedabadના સીતાપુરમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત, બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લવાયા
#gujarat #ahmedabad #news

અમદાવાદના સીતાપુરમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત —

ધુળેટી રમીને ઝોલાસર તળાવમાં ન્હાવા માટે ગયા હતા બાળકો —

11 વર્ષીય સૌરભ રાઠોડનું ડૂબી જવાથી મોત —

9 વર્ષીય પાર્થિવ રાઠોડનું પણ ડૂબવાથી મોત —

9 વર્ષીય કૌશિક રાઠોડનું પણ ડૂબવાથી મોત —

સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહના બહાર કાઢ્યા —

બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લવાયા
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/UMCmnJI

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/Zx87Suf

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信