#Zee24Kalak Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી
Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી
Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી
#gujarat #ahmedabad #news
અમદાવાદના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો છે,,જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે…તો તહેવાર સમયે જ સાંઈનાથ એપાર્ટમેન્ટમાં પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે,,લોકો બહારથી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે…રિ-ડેવલપમેન્ટના નામે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/BYFP2eC
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/GtRdJOS
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信