#Zee24Kalak Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી

Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી
Ahmedabadના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી

#gujarat #ahmedabad #news

અમદાવાદના વિંઝોલમાં સાંઈનાથ એપાર્ટમેન્ટ પાસેનો રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો છે,,જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે…તો તહેવાર સમયે જ સાંઈનાથ એપાર્ટમેન્ટમાં પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે,,લોકો બહારથી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે…રિ-ડેવલપમેન્ટના નામે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે…

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/BYFP2eC

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/GtRdJOS

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak જન્માષ્ટમીના તહેવાર પર જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે ભીડ, અંબાજી મંદિર પરિસરમાં ઉમટ્યું માનવ મહેરામણ

Next post

#Zee24Kalak Ahmedabadમાં આત્મવિલોપન કરનાર મહિલાનું મોત થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ

コメントを送信