#Zee24Kalak ‘સુધારો આવવાથી કોને ફાયદો થશે તે સરકાર જાહેર કરે’: ઘરખેડ વિધેયક પર Congressના MLA Shailesh Parmer

‘સુધારો આવવાથી કોને ફાયદો થશે તે સરકાર જાહેર કરે’: ઘરખેડ વિધેયક પર Congressના MLA Shailesh Parmer
‘સુધારો આવવાથી કોને ફાયદો થશે તે સરકાર જાહેર કરે’: ઘરખેડ વિધેયક પર કોંગ્રેસના MLA Shailesh Parmerનું નિવેદન
#gujarat #congress #new
ઘરખેડ વિધેયક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારનું નિવેદન–
77 વર્ષ પછી સરકાર સુધારા વિધેયક લાવી રહી છે –
સરકાર સુધારો કોના માટે લાવી રહી છે તે જણાવવું જરૂરી —
સુધારો આવવાથી કોને ફાયદો થશે તે સરકાર જાહેર કરે —
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વિભાગ પાસે માહિતી હશે —-
માહિતી હોય તો કેસ કેમ નથી કરતા?—
કચ્છ સૌરાષ્ટ્રની કઈ જમીન માટે સુધારો લાગુ કરવાના છે? —
સુરેન્દ્રનગર જૂનાગઢ માટે સુધારો હોઈ શકે —-
ગીર સોમનાથ, જામનગર અને કચ્છ માટે સુધારો હોઈ શકે —
ખેડૂતો પાસેથી સરકાર જમીન લઈ ઉદ્યોગપતિને આપવા માંગે છે–
કેટલી જગ્યામાં અનઅધિકૃત કબ્જો છે તે સરકાર જવાબ આપે–
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/auzXZUE
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/WD6YX34
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信