#Zee24Kalak કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના હસ્તે Chhatrapati Shivaji Maharajની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના હસ્તે Chhatrapati Shivaji Maharajની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
#gujarat #gandhinagar #news
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. સેક્ટર 21માં તૈયાર કરવામાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે મારા માટે સારો દિવસ છે કે શિવાજી મહારાજની મૂર્તિનું સ્થાપન થયું છે.21 ફુટ ઊંચી પ્રતિમા થકી ગાંધીનગરના નાગરિકો અને યુવાનોને પ્રેરણા આપશે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/auzXZUE
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/WD6YX34
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信