#Zee24Kalak Banaskanthaમાં પૂરની સ્થિતિ મામલે સરકારનો મોટો નિર્ણય, અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકામાં અપાશે ઘાસચારો

Banaskanthaમાં પૂરની સ્થિતિ મામલે સરકારનો મોટો નિર્ણય, અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકામાં અપાશે ઘાસચારો
Banaskanthaમાં પૂરની સ્થિતિ મામલે સરકારનો મોટો નિર્ણય, અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકામાં પશુપાલકોને અપાશે ઘાસચારો
#gujarat #banaskantha #news

બનાસકાંઠામાં પૂરની સ્થિતિ મામલે સરકારનો મોટો નિર્ણય–

બનાસકાંઠામાં પશુપાલકોને અપાશે ઘાસચારો–

અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકામાં ઘાસચારો અપાશે–

વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે–

ચાર તાલુકામાં 6.84 લાખ પશુધનને ઘાસચારો અપાશે—

દસ દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 27 હજાર 384 ટન ઘાસ આપવા આદેશ–

ઘાસચારો આપવા બાબતે મહેસૂલ વિભાગે કર્યો પત્ર
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/JjUHnw8

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/pQDNzUA

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak શ્રાદ્ધના સમયમાં સતત મોંઘું થઈ રહ્યું સોનું, 1 લાખને પાર પહોંચી ગયા 22 કેરેટના ભાવ, જાણો આજની કિંમત

Next post

#Zee24Kalak બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને 4 તાલુકામાં 6.84 લાખ પશુધનને ઘાસચારો અપાશે..

コメントを送信