#Zee24Kalak Ambajiમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ, પાંચ દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન-

Ambajiમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ, પાંચ દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન-
Ambajiમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ, પાંચ દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન-
#gujarat #ambaji #news

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ—

પાંચ દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન–

મંદિર ટ્રસ્ટને પાંચ દિવસમાં બે કરોડથી વધુની આવક–

2 હજાર જેટલી ધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી–

મેળાના છઠ્ઠા દિવસે અંબાજીમાં આવ્યો વરસાદ–

ભક્તોએ ચાલુ વરસાદમાં ચાચર ચોકમાં ગરબા રમ્યા

આવતીકાલે મેળાનો છેલ્લો દિવસ હોવાથી આજે યાત્રિકોનો ધસારો—

આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 કલાક બાદ માતાજીના મંદિરે કોઈપણ ધજા ચડશે નહીં Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/7e9ZYEW

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/wztMRAu

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信