#Zee24Kalak Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં વધુ મિલક્ત વસાવી
Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં વધુ મિલક્ત વસાવી
Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં 56.86 ટકા વધુ મિલક્ત વસાવી
#gujarat #surendranagar #news
સુરેન્દ્રનગર કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી —
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ACBની મોટી કાર્યવાહી —
આરોપીએ આવક કરતાં 56.86 ટકા વધુ મિલક્ત વસાવી —
આરોપીએ 1.22 કરોડની મિલક્ત વસાવી —
ચંદ્રસિંહ મોરી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે —
વર્ષ 2013થી 2025 દરમિયાન મિલક્તો વસાવ્યાનું ખુલ્યું —
આરોપીએ પોતાના અને પરિવારના નામે સ્થાવર તથા જંગમ મિલક્તોમાં રોકાણ કર્યું —
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના પત્ર બાદ એસીબીએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી —
સીટના સભ્ય એમ.ડી.પટેલે સરકાર તરફે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી કરી.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/UcWgsN3
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
https://ift.tt/badHJhW
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信