#Zee24Kalak Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં વધુ મિલક્ત વસાવી



Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં વધુ મિલક્ત વસાવી
Surendranagar: કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી, આવક કરતાં 56.86 ટકા વધુ મિલક્ત વસાવી
#gujarat #surendranagar #news

સુરેન્દ્રનગર કલેકટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની કાર્યવાહી —

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ACBની મોટી કાર્યવાહી —

આરોપીએ આવક કરતાં 56.86 ટકા વધુ મિલક્ત વસાવી —

આરોપીએ 1.22 કરોડની મિલક્ત વસાવી —

ચંદ્રસિંહ મોરી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે —

વર્ષ 2013થી 2025 દરમિયાન મિલક્તો વસાવ્યાનું ખુલ્યું —

આરોપીએ પોતાના અને પરિવારના નામે સ્થાવર તથા જંગમ મિલક્તોમાં રોકાણ કર્યું —

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના પત્ર બાદ એસીબીએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી —

સીટના સભ્ય એમ.ડી.પટેલે સરકાર તરફે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી કરી.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/UcWgsN3

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/badHJhW

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信